Mrutyu Baad Vivah – મૃત્યુ બાદ વિવાહ (ભાગ-1)
દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે જલ્દીથી ભુલી શકાતી નથી. આ ઘટના પણ કંઈક એવી જ છે, જે હું પણ ભુલી શક્યો નથી. હું મોહનલાલ, જ્યાં રહુ છુ ત્યાં બનેલી એક ઘટના વિશે તમને કહેવા માંગુ છું. મોતીલાલ ત્રિપાઠી અને જયા મોતીલાલ ત્રિપાઠી મારા પાડોશી અને સ્વભાવે ખુબ સારા છે, આજે તેમના લગ્નને … વાંચન ચાલુ રાખો Mrutyu Baad Vivah – મૃત્યુ બાદ વિવાહ (ભાગ-1)
You must be logged in to post a comment.